Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Pushya Nakshtra 2021- ગુરુ પુષ્ય યોગ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાના શુભ ચોઘડિયા મુહૂર્ત

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (15:07 IST)
આ વર્ષે ધન તેરસ પહેલા ખરીદી કરવાનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે.

28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ ફળદાયી રહેશે. આ સિવાય, સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.
સોના-ચાંદી, વાહન અને પ્રોપર્ટી ખરીદદારી માટે ગુરુ પુષ્ય નક્ષત્રને પવિત્ર માનવામાં આવે છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને પુષ્ય નક્ષત્રના બધા ચરણ દરમિયાન જ ચંદ્ર પોતાની જ રાશિ કર્ક રાશિમાં રહે છે. એટલે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
 
પુષ્ય નક્ષત્ર ગુરુવાર, ઓક્ટોબર 28, 2021 ના રોજ
સોનું ખરીદવા માટે ગુરુ પુષ્ય યોગ - 09:41 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29
સમયગાળો - 20 કલાક 56 મિનિટ
પુષ્ય નક્ષત્ર ના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 10:56 એ એમ થી 03:15 પી એમ
બપોરે મુહૂર્ત (શુભ) - 04:41 પી એમ થી 06:07 પી એમ
સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) - 06:07 પી એમ થી 09:15 પી એમ
રાત્રિ મુહૂર્ત (લાભ) - 12:22 એ એમ થી 01:56 એ એમ, ઓક્ટોબર 29
વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત) - 03:30 એ એમ થી 06:37 એ એમ, ઓક્ટોબર 29

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Soya Nuggets Recipe- મહેમાનો માટે 10 મિનિટમાં ક્રન્ચી સોયાબીન નાસ્તો બનાવો

Food Poisoning: ફૂડ પોઇઝનિંગ થાય તો તાત્કાલિક શું કરવું, ડોક્ટરે જણાવ્યું લોકો શું કરે છે ભૂલ, જાણો શું ખાવું અને શું પીવું

Gulkand Kulfi recipe- બજારમાં જેવી ક્રીમી અને સુગંધિત ગુલકંદ કુલ્ફી ઘરે બનાવો.

ઘરે આ રીતે બનાવો કેળાની લસ્સી, બાળકો અને મોટા લોકો વારંવાર માંગશે

હોટલના રૂમમાંથી કઈ વસ્તુઓ તમે સાથે શું લઈ જઈ શકો છો?

વધુ જુઓ..

નવીનતમ

અધિક માસ અને ખરમાસ વચ્ચે શું તફાવત છે? શું એક જેવા નથી આ બંને કાળ ? જાણો ક્યારે કયો મહિનો આવે છે અને તેની શું થાય છે અસર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 એપ્રિલ

Narsingh Jayanti 2026- નરસિંહ જયંતી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

આગળનો લેખ
Show comments