Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ

Webdunia
મંગળવાર, 6 નવેમ્બર 2018 (20:10 IST)
તમને ઘણી વાર વડીલોને આ કહેતા સાંભળ્યું હશે કે ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદો જ રાખવું જોઈએ. કોઈ તેને ગાયને ખવડાવે છે તો કોઈ કૂતરાને શાસ્ત્રો મુજબ ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદુ જ કાઢીને રાખવું જોઈએ. 
 
જુદી કાઢેલી રોટલીના ચાર સમાન ટુકડા કરી અને પછી એક ટુકડા ગાયને અને બીજો કાળા કૂતરાને ખવડાવો. બાકીના બે ટુકડામાંથી એક કાગડાને ખવડાવવા માટે ધાબા પર મૂકી દો અને એકને ઘરના આસપાસના ચાર રસ્તા પર મૂકી દો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું શા માટે કરાય છે, તમને જણાવીએ કે આ ચારે 
 
વસ્તુઓનો સંબંધ પિતૃગણથી માન્યું છે. આવું કરવાથી પિતૃગણ પ્રસન્ન હોય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ, દિવાળીના દિવસે, ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. આ દિવસે ઘરની પ્રથમ રોટલી બનવી છે ગાય માટે. ત્યારબાદ ઘરના લોકો માટે રોટલી બનવી જોઈએ. 
 
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનીએ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવાતાઓ વાસ કરે છે. જ્યારે અમે દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવો છો તો તેનો અર્થ હોય છે બધા દેવી દેવતાઓને રોટલી ખવડાવી. આવું કરવાથી તે માણસની બધી મનોકામના પૂર્ણ હોય છે અને  ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. 
 
દિવાળીના દિવસના સિવાય પણ પ્રથમ રોટલી ખવડાવી રાખવી. જો તમારા ઘરમાં ખૂબ ઝગડા રહે છે તો શનિવારના દિવસે પ્રથમ રોટલી કોઈ કૂતરાને ખવડાવો. 
 
આવું કરવાથી પરિવારમાં થઈ રહ્યા મતભેદ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments