Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ

Webdunia
મંગળવાર, 6 નવેમ્બર 2018 (20:10 IST)
તમને ઘણી વાર વડીલોને આ કહેતા સાંભળ્યું હશે કે ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદો જ રાખવું જોઈએ. કોઈ તેને ગાયને ખવડાવે છે તો કોઈ કૂતરાને શાસ્ત્રો મુજબ ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદુ જ કાઢીને રાખવું જોઈએ. 
 
જુદી કાઢેલી રોટલીના ચાર સમાન ટુકડા કરી અને પછી એક ટુકડા ગાયને અને બીજો કાળા કૂતરાને ખવડાવો. બાકીના બે ટુકડામાંથી એક કાગડાને ખવડાવવા માટે ધાબા પર મૂકી દો અને એકને ઘરના આસપાસના ચાર રસ્તા પર મૂકી દો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું શા માટે કરાય છે, તમને જણાવીએ કે આ ચારે 
 
વસ્તુઓનો સંબંધ પિતૃગણથી માન્યું છે. આવું કરવાથી પિતૃગણ પ્રસન્ન હોય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ, દિવાળીના દિવસે, ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. આ દિવસે ઘરની પ્રથમ રોટલી બનવી છે ગાય માટે. ત્યારબાદ ઘરના લોકો માટે રોટલી બનવી જોઈએ. 
 
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનીએ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવાતાઓ વાસ કરે છે. જ્યારે અમે દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવો છો તો તેનો અર્થ હોય છે બધા દેવી દેવતાઓને રોટલી ખવડાવી. આવું કરવાથી તે માણસની બધી મનોકામના પૂર્ણ હોય છે અને  ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. 
 
દિવાળીના દિવસના સિવાય પણ પ્રથમ રોટલી ખવડાવી રાખવી. જો તમારા ઘરમાં ખૂબ ઝગડા રહે છે તો શનિવારના દિવસે પ્રથમ રોટલી કોઈ કૂતરાને ખવડાવો. 
 
આવું કરવાથી પરિવારમાં થઈ રહ્યા મતભેદ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

10 Motivational Quotes in Gujarati : હાર પછી પણ જીતતા શીખવાડે છે મહારાણા પ્રતાપના જીવનની આ 10 પ્રેરણાદાયક વાતો

સોજી ચિલી રિંગ્સ રેસીપી: કરકરી, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર નાસ્તો

Protein Foods: શાકાહારી લોકોમાં નહી રહે પ્રોટીનની કમી, જાણો આ માટે શું ખાવું જોઈએ

ક્રિસ્પી રવા વડા રેસીપી

તમારો પાર્ટનર જુઠ્ઠું બોલી રહ્યો છે? આ 4 સંકેતોથી તેને ઓળખો

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

આગળનો લેખ
Show comments