Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી આવતીકાલે શરૂ થશે ધનતેરસનું શુભ મુહૂર્ત

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2016 (12:44 IST)
આવતીકાલે સાંજે 27 ઓક્ટોબર ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી ધન તેરસનો પૂર્વારંભ થઈ જશે. જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીથી બે દિવસ પહેલા આવનારા આ તહેવારના દિવસે મોટાભાગના લોકો ઘરેણા અને વાસણો ખરીદે છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ જો શુભ મુહૂર્તમાં શોપિંગ કરવામાં આવે તો આ સોના પર સુહાગો દેખાય છે. 
 
ધનતેરસ પર મહાલક્ષ્મી કુબેર પૂજાનુ શુભ મુહૂર્ત 
પ્રદોષ કાળ મુહૂર્ત 
ધનતેરસ પૂજા મુહૂર્ત - 17:34 થી 18:20
સમય - 46 મિનિટ્સ 
પ્રદોષ કાળ - 17:34 થી 20:11
વૃષભ કાળ - 18:33 થી 20:27
ધનતેરસ તિથિની શરૂઆત - 27 ઓક્ટોબર 2016 ના રોજ 16:15 વગ્યે 
ધનતેરસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબર 2016ના રોજ સાંજે 18:20 વાગ્યે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments