Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પહેલા આ રીતે કરો કુબેરના સ્વાગતની તૈયારી, વેપારમાં ક્યારેય નુકશાન નહી થાય

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (11:01 IST)
ધનતેરસ પર ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનુ વિધાન છે. ઉત્તર દિશાને કુબેરનુ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને જેટલુ હોઈ શકે ખાલી કરો અને રોજ સવારે પાણીથી ધોઈને સાફ કરો. પછી તાંબાના વાસણમાં ગંગા જળ લઈને ઉત્તર દિશા અને તિજોરીમાં છાંટો. આ ઉપાયથી કુબેરના સ્વાગતની તૈયારી થાય છે. 
 
મા લક્ષ્મી અને કુબેરજીનુ ચિત્ર અને શ્રી રૂપ ઉત્તર દિશાની તરફ સ્થાપિત કરો. તેનાથી ઉત્તર દિશા સક્રિય થશે અને ધન આગમનમાં આવનારા બધા અવરોધોનો નાશ થશે. 
 
રોકાયેલુ ધન ફરીથી મેળવવા માટે દિવાળીની રાત્રે એક માટી અથવા લોટનો ચૌમુખ દિવો બનાવી દેશી ઘી, તલનુ તેલથી ભરીને તેમા 4 કપાસની બત્તીઓ મુકીને કોઈ ચારરસ્તા પર અડધી રાત્રે સળગાવો. આ દિવામાં 3 કાળા હકીક એક એક કરીને જેની પાસેથી પૈસા પરત લેવાના છે તેનુ નામ લઈને નાખો. દીવાના ઉપર નાગકેસર, જાવિત્રી, કાળા તલ એક-એક ચમચી પણ નાખો. આ ક્રમ આગળ પણ આખુ વર્ષ અમાસના દિવસે કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments