Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર ખરીદવી 5 રૂપિયાની આ વસ્તુ ક્યારે નહી થશે પૈસાની પરેશાની

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (19:18 IST)
ધનતેરસના દિવસ ખરીદી કરવા માટે શુભ ગણાય છે કહીએ છે એ આ દિવસે સોના-ચાંદી વાસણ ખરીદવાથી શુભતા આવે છે. પણ વેબદુનિયા ગુજરાતી આજે તમને એક એવું ટોટકા જણાવી રહ્યા છે જેનાથી તમે તમારી આર્થિક સ્થિતિ જાણી શકો છો.તેના માટે તમને માત્ર 5 રૂપિયાની આ વસ્તુ ખરીદવી છે. 
 
ધનતેરસના દિવસે પાંચ રૂપિયાના આખું ધાણા ખરીદવું. તેને કાળજીને પૂજા ઘરમાં મૂકી દો. 
દીવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં લક્ષ્મીજીની સામે આખા ધાણા રાખીને પૂજા કરવી. બીજા દિવસે સવારે આખું ધાણાને કુંડામાં કે બગીચામાં રોપવું. માનવું છે કે આખું 
 
ધાણાથી લીલો સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ ઉત્તમ હોય છે.સુખ સમૃદ્ધિ ઘરે આવશે.  
 
ધાણાના રોપા લીલો પણ પાતળા હોય તો સામાન્ય આવકના સંકેત હોય છે. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવું પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

વધુ જુઓ..

નવીનતમ

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?

નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય

Kailash Parvat Mystery: શિવનુ નિવાસ સ્થાન કૈલાશ પર્વત માનસરોવર કેમ છે ? જાણો આનુ રહસ્ય

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments