Publish Date: Wed, 02 Oct 2019 (14:14 IST)Updated Date: Tue, 15 Oct 2019 (10:28 IST)
દિવાળી પર દરેક કોઈ વિધિ વિધાનથી પૂજા કરવા માંગે છે પણ જો તમે વિધિ પૂર્વક પૂજા ન કરી શકો તો એ વાતનુ ધ્યાન રાખ કે ઘરના મંદિરમાં આ 11 પ્રકારની વસ્તુઓ હોય.. તેમાથી પૂજાના સમસ્ત દોષ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે