Webdunia - Bharat's app for daily news and videos

Install App

Punjab News - સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે છેડાઈ લોહિયાળ જંગ, તેજઘાર હથિયારથી કર્યો હુમલો, બે ના મોત

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2024 (13:01 IST)
Sangrur Jail Prisoners Fight - પંજાબની સંગરૂર જેલમાં 13 કેદીઓ વચ્ચે ખૂની જંગ છેડાઈ. જેમા 9 કેદીઓની ચાર કેદી સાથે જોરદાર રીતે ભીડત થઈ. આ લડાઈમાં ચાર કેદી ઘાયલ થયા છે. જ્યારબાદ તેમની સાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. જ્યા બે કેદીઓની મોત થઈ ગઈ અને અન્ય બે કેદીઓને પટિયાલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ ભયાનક લડાઈની પાછળનુ કારણ સામે આવ્યુ નથી. ડીઆઈજી જેલ અને સંગરૂર પોલીસ તરફથી આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
તેજઘાર હથિયારથી કર્યો હુમલો 
પંજાબની જેલ ડીઆઈજી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યુ કે સાંજે લગભગ 7 વાગે કેદીઓની ગણતરઈ કરીને તેમને અંદર બંધ કરવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક કેદીઓ બીજી બેરકની અંદર જઈને ચાર કેદીઓની ઉપર તેજઘાર હથિયાર સાથે હુમલો કર્યો. પોલીસે કેદીઓ વચ્ચે લડાઈ જોઈને તેમને છોડાવ્યા. આમ છતા ચાર કેદીઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. જેમને સંગરૂર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ બે કેદીઓના મોત થઈ ગયા. બીજી બાજુ અન્ય બે કેદીઓને પટિયાલાના રાજેન્દ્ર હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. તેમને જણાવ્યુ કે આ સંપૂર્ણ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 
સંગરૂર સરકારી હોસ્પિટલના ડોક્ટરના મુજબ હોસ્પિટલ આવતા પહેલા જ બે કેદીઓના મોત થઈ ચુક્યા હતા અને બે કેદીઓના શરીર ગંભીર રૂપે ઘવાયા હતા. જેમને પટિયાલાના રાજેન્દ્ર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  હોસ્પિટલના ડોક્ટર કરનદીપ કાહેલે જણાવ્યુ કે અમારી પાસે જીલ્લા જેલમાં હાજર ડોક્ટર ચાર કેદીઓને સારવાર માટે લાવ્યા હતા. જેમાથી હર્ષ અને ધર્મેન્દ્ર નામના બે કેદીઓના પહેલા જ મોત થઈ ચુક્યા હતા. બીજી બાજુ ગગનદીપ અને મોહમ્મદ શાહબાજ ગંભીર રૂપે ઘવાયા હોવાથી અમે તેમને પટિયાલા રેફર કર્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments