Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ

Webdunia
બુધવાર, 29 ઑગસ્ટ 2018 (17:52 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને વર્તમન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેંટને લઈને ચિંતા વ્યક્ત કરી છે.  ઈસીબીને ટી-20 ટુર્નામેંટને બદલે  100 બોલના ક્રિકેટ ટુર્નામેંટનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.   પુરૂષ અને મહિલા બંને વર્ગમાં આ ટૂર્નામેંટનુ આયોજન કરવામાં આવશે. જેમા આઠ આઠ ટીમો ભાગ લેશે. 
 
વિરાટનુ માનવુ છેકે ક્રિકેટના આ નવા સ્વરૂપથી રમતની ગુણવત્તામાં કમી આવશે જે કારણે તેઓ ચિંતિત છે. 
 
વિરાટે કહ્યુ આ ટુર્નામેંટની પ્રક્રિયામાં સામેલ થનારા લોકો માટે આ ખૂબ રોમાંચક હશે પણ હુ ક્રિકેટના એક અન્ય સ્વરૂપ વિશે વિચારી પણ શકતો નથી.  આજના સમયમાં જ્યરે આટલી વધુ ક્રિકેટ રમાય રહી છે તો આ નવી ટુર્નામેંટ ખેલાડીઓ ઉપર વધારાનો ભાર હશે.   હુ સમજુ છુ કે વ્યાપારિક પહેલુ ક્રિકેટની ગુણવતા પર ભારે પડી રહ્યો છે અને હુ તેને લઈને ચિંતિત છુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments