Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત સામે ફિક્સિંગનો કેસ - ઉમર અકબલ પર 3 વર્ષનો પ્રતિંબંધ લાગ્યો

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (09:31 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટર ઉમર અકમલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ બદલ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. 
 
પીસીબીએ એક ટ્વીટ કરીને જાણ કરી હતી કે “ ઉમર અકમલ ઉપર નિવૃત્ત જસ્ટિસ ફૈઝલ-એ-મિરાન ચૌહાણની અધ્યક્ષતા હેઠળ બનેલી અનુશાસનાત્મક સમિતિએ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.”
 
ભારતના અંગ્રેજી અખબાર ધ હિંદુ પ્રમાણે અકમલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ભારત સામે મૅચ નહીં રમવા માટે પૈસા ઑફર કરવામાં આવ્યા હતા.
 
તેમણે એમ પણ કહ્યું હતું કે બુકીઝ તરફથી તેમને બે બૉલ નહીં રમવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
 
જીયો ટીવીને આપેલા એક ઇન્ટર્વ્યુમાં અકમલે કહ્યું હતું કે, “મને એક વખત બે બૉલ ન રમવા માટે બે લાખ ડૉલરની ઑફર આપવામાં આવી હતી. મને ભારત સામે મૅચ નહીં રમવા માટે પણ પૈસા ઑફર કરવામાં આવી  હતી.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments