Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ઋષભ પંતનો નામ કપાશે, શ્રેયસ અય્યરએ ઉકેલાઈ ચોથા નંબરના સવાલ!

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (18:41 IST)
વિશ્વ કપ શરૂ થતા પહેલા ટીમ ઈંડિયાની સૌથી મોટી સમસ્યા પ્લેઈંગ ઈલેવનમાં ચોથા નંબરને લઈને હતી. વર્લ્ડ કપના સમયે પણ આ સમસ્યાએ ટીમનો પીછો નહી મૂકયુ. ટૂર્નામેંટ પૂરા થયા પછી ઋષભ પંતને સતત આ ક્રમનો અજમાઈ રહ્યું છે. તેનાથી પહેલા આ જવાબદારી વિજય શંકર અને કેએલરાહુલ પર હતી. પણ જ્યારે હવે પ્રવાસમાં ભારતીય ક્રિકેટની સૌથી મોટી સમસ્યા ઉકેલતી જોવાઈ રહી છે. 
 
પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરનો માનવું છે કે ઋષભ પંત કરતા શ્રેયસ અય્યર એકદિવસીય અંતરરાષ્ટ્રીય મેચમાં ચોથ સ્થાન માટે સારું વિક્લ્પ છે અને ભારતીય મધ્યક્રમમાં તેને સ્થાયી જગ્યા મળવી જોઈએ. એક વર્ષ પછી ભારતીય ટીમમાં જગ્યા બનાવવા અય્યરએ રવિવારે પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટઈંડીજના સામે બીજા વનડેમાં 68 બૉલ માં 71 રનની પારી રમી અને ભારતની 59 રનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments