Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: બપોરે 2 વાગે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ આવશે અમદાવાદ..

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (10:32 IST)
અમદાવાદ: ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 તારીખે ટેસ્ટ મેચ રમાવનારી છે જેને લઇને સ્ટેડિયમ તરફથી તૈયારીઓ પૂર્ણ થવા આવી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડીયા અને ટીમ ઇંગ્લેન્ડ બપોરે 2 આવી પહોંચશે.એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે.હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકશે.મેચને 6 દિવસ બાકી હશે તે અગાઉ જ બંને ટીમ અમદાવાદ પહોંચીને મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે.મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.મોટેરા સ્ટેડિયમના ઈન ડોર અને આઉટ ડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે.બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંયાથી રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments