Dharma Sangrah

IPL 11 ની તારીખની ઘોષણા, અહીં રમાશે પ્રથમ મેચ

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:26 IST)
આઈપીએલ એટલે કે ઈંડિયમ પ્રીમિયર લીગનો 11મો સીજન 7 એપ્રિલને શરૂ થશે અને તેનો ફાઈનલ 27 મે ને રમાશે. આઈપીએલ સંચાલન પરિષદએ આજે આ જાણાકારી આપી. મુંબઈમાં ઉદઘાટન સમારોહઓ આયોજન કરાશે. 
આઈપીએલ  સંચાલન પરિષદએ તેની સાથે જ મેચના સમયે ફેરફાર કરવાનો પણ ફેસલો કર્યું છે જે તે પહેલા બપોર પછી 4 વાગ્યા અને રાત્રે 8 વાગ્યા થી શરૂ થતા હતા. 
 
આઈપીએલ ના ચેયરમેન રાજીવ શુક્લાએ કહ્યું- પ્રસારકએ મેચના સમયે ફેરફાર કરવાનો આગ્રહ કર્યું હતુ અને આઈપીએલ  સંચાલન પરિષદએ  સૈદ્ધાંતિક રીતે તેને સ્વીકાર કરી લીધું છે. 
 
તેણે કહ્યું હવે 8 વાગ્યા વાળા મેચનો સીધો પ્રસારણ 7 વાગ્યાથી જ્યારે 4 વાગ્યા વાળા મેચને સાંજે 5 વાગીને 30 મિનિટ થી થશે. 
 
કિંગલે ઈલેવન પંજાબ તેમના ચાર ઘરેલૂ મેચ મોહાલી જ્યારે ત્રણ ઈંદોરમાં રમાશે. 2 વર્ષનો પ્રતિબંધ પછી આઈપીએલમાં કમબેક કરનાર રાજસ્થાન રાયલ્સના ઘરેલૂ મેચનો ફેસલો રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયની 24 જાન્યુઆરીની સુનવની પછી કરાશે. 
 
આઈપીએલની 27 અને 28 જાન્યુઆરીના રોજ હરાજી કરવામાં આવશે, જેમાં 360 ભારતીયો સહિતના 578 ખેલાડીઓ માટેની બોલી લગશે .
 
મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ, હરાજી માટે 1000 થી વધુ ખેલાડીઓ રજીસ્ટર થયા હતા, પરંતુ બીસીસીઆઈએ માત્ર 578 ખેલાડીઓની લેવાયા છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

આગળનો લેખ
Show comments