rashifal-2026

India vs Sri Lanka, 3rd ODI: ભારતન 5 ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ, વનડે ઈતિહાસમાં આવુ માત્ર બીજી વાર જ થયુ આ રહ્યા આંકડા

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (16:35 IST)
4
ભારત અને શ્રીલંકાના વચ્ચે કોલંબો કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચની વનડે સીરીઝનો આખરે મુકાબલો રમાઈ રહ્યુ છે. ભારતીય કપ્તાન શિખર ધવનએ આ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિઓર્ણય કર્યુ છે. ભારત પ્રથમ બે મેચ જીતીને સીરીઝમાં 2-0ને અગમ્ય લીડ લીધી છે અને જો તે ત્રીજી વનડેમાં જીતે છે, તો તે શ્રેણીની ક્લીન સ્વીપ કરશે. ભારતની ટીમ તરફથી ત્રીજી વનડેમાં સંજુ સેમસન, નીતીશ રાણા, ચેતન સાકરીયા, કૃષ્ણપ્પા ગૌતમ અને રાહુલ ચહર તેની વનડે ડેબ્યુમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્રીલંકાએ તેમની રમતા ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભારતનો 
 
વન ડે ક્રિકેટના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે પાંચ ખેલાડીઓએ મેચમાં પ્રવેશ કર્યો હોય.
 
તેનાથી પહેલા 1980માં મેલબર્નને ગ્રાઉંડમાં રમાતા વનડે મેચમાં પાંચ ભારતીય ખેલાડીએ એક સાથે ડેબ્યૂ કર્યુ હતું. તેમાઅં  ઈગ્લેંડ મોકલી શકે છે. બીસીસીઆઈ જેમાં દિલીપ જોશી, કીર્તિ આઝાદ, રોજર બિન્ની, સંદીપ પાટિલ અને
 
ટી શ્રીનિવાસને સાથે મળીને ડેબ્યૂ કર્યું હતું.
 
ભુવનેશવર સાથે ત્રણ ક્રિકેટરોને ઈંગ્લેંડ મોકલી શકે છે બીસીસીઆઈ 
વિકેટકીપર બેટસમેન સેમસનને ટી 20માં ડેબ્યૂ કરવા માટે છ વર્ષ અને ચાર દિવસનો લાંબો ઈંતજાર કરવુ પડ્યુ છે. તેણે ટી 20 ઈંટરનેશનલમાં તેમનો ડેબ્યૂ 19 જુલાઈ 2015ને હરાવીને ઝિમ્બાબ્વના વિરૂદ્ધ કર્યુ હતું. તેમના સિવાય કૃણાલ પંડ્યાને બે વર્ષ અને 139 દિવસ, રાહુલ ચહરને એક વર્ષ અને 351 દિવસ અને ઋષભ પંતને એક વર્ષ અને 262 દિવસ મળ્યા.
 
રાહ જોવી પડી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments