Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs SL Test : શ્રીલંકા ઓલઆઉટ... ભારતનો એક દાવ અને 239 રનથી ભવ્ય વિજય

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (13:16 IST)
ટીમ ઈંડિયાએ નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાઈ ટીમને દરેક ક્ષેત્રમાં ફીકી સાબિત કરતા જીત મેળવી છે. શ્રીલંકા તરફથી પ્રથમ દાવમાં બનાવેલ 205 રનના જવાબમાં ટીમ ઈંડિયાએ પ્રથમ મેચના ત્રીજા દિવસે 6 વિકેકે પર 610 રનનો વિશાળ સ્કોર જાહેર કર્યો.  ભારતના ચાર બેટ્સમેનોને સદી જમાવી. તેમા વિરાટ કોહલીની ડબલ સેંચુરીનો સમાવેશ છે. ટીમ ઈંડિયાએ મેહમાન ટીમ પર 405 રનની બઢત મેળવી. ચોથા દિવસે લંચ પછી 49 ઓવર પછી શ્રીલંકાની ટીમ 166 પર ઓલઆઉટ થઈ.   દિમમુથ કરુણારત્ને (18) લાહિરુ તિરિમાને (23) એંજેલો મૈથ્યૂઝ (10) નિરોશન ડિવકેલા (4)  દાસુન શનાકા (17) દિલરુવાન પરેરા (0) રગના હેરાથ (0) અને દિનેશ ચંદીમલ (61) લહેરુ ઘીમાને (23) ચોથા દિવસે આઉટ થનારા બેટ્સમેન છે. સુરંગા લડમન 31 રન બનવીને અણનમ રહ્યા. 
 
સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments