Webdunia - Bharat's app for daily news and videos

Install App

T20 વર્લ્ડકપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (15:36 IST)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ટી 20 વર્લ્ડ કપની તારીખોનુ એલાન કર્યુ છે, અને સાથે જ કયા ગ્રુપમાં કંઈ ટીમ હશે, તેની પણ જાહેરાત કરઈ ચુકી છે. ટી20 વર્લ્ડ કપનો આખુ શેડ્યુલ હજુ સુધી તમારી સામે આવ્યુ નથી, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે  લીગ રાઉન્ડની મેચ રમાશે, એ  ત્યારે જ નક્કી થઈ ગયુ હતુ,  જ્યારે આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી હતી.  ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2 માં સાથે છે અને સુપર-12 માં બંને વચ્ચે મુકાબલ થશે.  ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેચની તારીખ જાહેર થઈ ગઈ છે. એએનઆઈ મુજબ , ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે રમાશે.
 
આ મામલા સાથે જોડાયેલ એક સૂત્રએ એએનઆઈને આની ચોખવટ કરતા કહ્યુ, હા આ મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. ગયા મહિને જ આઈસીસીએ મેંસ ટી20 વર્લ્ડ કપ 2021 માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરના વચ્ચે યૂનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)અને ઓમાનમાં રમાશે.  ભારત અને પાકિસ્તાનને સુપર-12 ના ગ્રુપ -2 માં મુકવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments