Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hardik Pandya: હાર્દિક પંડ્યા બન્યા કપ્તાન, શુ રોહિત શર્મા પછી સાચવશે ટીમ ઈંડિયાની કમાન

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (12:46 IST)
હાર્દિક પંડ્યાને આયરલેંડ વિરુદ્ધ બે ટી20 મેચની શ્રેણી માટે ટીમ ઈંડિયાના કપ્તાન બનાવાયા છે. હાર્દિક ટી-20માં ભારતના નવમાં કપ્તાન બનશે. તેમના પહેલા વીરેન્દ્ર સહેવાગ, એમએસધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને ઋષભ પંત કપ્તાની કરી ચુક્યા છે. 145 દિવસ પહેલા હાર્દિકની આલોચના થઈ રહી હતી. તે ટીમ ઈંડિયાના સભ્ય નહોતા. હવે તેમને કપ્તાન બનાવાયા છે. 
 
હાર્દિકની સ્ટોરી પણ રસપ્રદ છે જાન્યુઆરી 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનારો આ ખેલાડી વિશે હંમેશા કહેવાતુ હતુ કે આ રમતને ગંભીરતાથી લેતો નથી અને મોજમસ્તીમાં મશગૂલ રહે છે. તેની તુલના વેસ્ટઈંડિઝના ખેલાડીઓ સાથે થતી હતી. ત્યાના ક્રિકેટર પાર્ટી કરવા માટે જાણીતા છે. આલોચકોને હાર્દિક ક્યારેય ગમતા નહોતા. જેટલમેન ક્રિકેટના પ્રશંસક હાર્દિકની હંમેશા આલોચના કરતા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દીકરી તેના પ્રેમી સાથે રૂમમાં સેક્સ કરી રહી હતી, પછી માતાએ તેને જોઈ અને તે પણ અંદર ગઈ, પછી પ્રેમીએ દીકરીને છોડીને માતા સાથે કર્યું

મુંબઈઃ અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, રાહત કાર્ય ચાલુ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

આગળનો લેખ
Show comments