Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?

Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (10:18 IST)
મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?
 
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીના બર્સાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. ભારતે 323 રનના લક્ષ્યને ખૂબ જ શએલાઈથી માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધો. 107 બોલ પર 140 રન મારનારા કપ્તાન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ તરીકે પંસદગી પામ્યા. તેમણે મેચ પછી કેટલીક ચોકાંવનારી વાતો કરી. 
વિરાટે મેચ પછી કહ્યુ, આ રમતની મજા લેવા માટે મારા કેરિયરમાં થોડાક જ વર્ષ બચ્યા છે. દેશ માટે રમવુ ગર્વની વાત છે. તમે કોઈપણ મેચને હળવેથી લેવાની ભૂલ નથી કરી શકતા. તમારે આ રમત સાથે ઈમાનદાર થવુ પડે છે. અને ત્યારે તમને આ રમતના બદલામાં કશુ મળે છે. હુ બસ આ જ કરવા માંગુ છુ અને આ જ મારા બેસિક વિચાર છે. 
 
તેમણે આગળ કહ્યુ,તમે ભારત માટે રમી રહ્યા છો અને ઘણા લોકોને આવી તક મળતી નથી. આ મુશ્કેલ થાય છે જ્યારે વેસ્ટઈંડિઝ જેવી ટીમ આવી બેટિંગ કરે છે. હુ બેટિંગ પર ખુશ નથી થવા માંગતો. પણ હા અમે તેનાથી સારી બોલિંગ કરી શકતા હતા.. ખાસ કરીને અંતિમ ઓવરોમાં. આ મેચ દ્વારા આ જ અમે શીખ મેળવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments