Webdunia - Bharat's app for daily news and videos

Install App

ICC Cricket World Cup 2019 - બીસીસીઆઈએ પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય સરકાર પર છોડ્યો !!

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (16:04 IST)
ICC Cricket World Cup 2019.  પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય બીસીસીઆઈએ સરકાર પર છોડ્યો છે.  આ વર્ષે મે મહિનામાં ઈગ્લેંડમાં થનારા વિશ્વકપ મેચમાં બધાની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ થનારા મેચ પર ટકી છે. પણ પુલવામાંમાં સીઆરપીએફ પર થયેલ હુમલા પછી જ દેશમાં પાકિસ્તાનની સાથે સંપૂર્ણ રીતે ક્રિકેટ સંબંધો તોડવાની માંગ ઉઠવા માંડી અને વિશ્વકપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવા પર  જોર આપવામાં આવવા લાગ્યુ.  જેને કારણે શુક્રવારે બીસીસીઆઈ અને સીઓએ વચ્ચે વિશ્વકપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને મીટિંગ થઈ. લાંબી ચાલેલી આ મીટિગ પછી સીઓએએ પાકિસ્તાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.   સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ કે સરકાર જે પણ નિર્ણય લેશે બીસીસીઆઈ તેને જ માનશે.  આ મામલે કોઈપણ નિર્ણય સરકાર સાથે વાતચીત પછી જ થશે.  રાયે કહ્યુ કે વિશ્વકપમાં હાલ ત્રણ મહિનાનો સમય બચ્યો છે. અને હાલ તો આ નિર્ણય સરકાર સાથે વાતચીત પછી જ થશે.  રાયે કહ્યુ કે વિશ્વકપમાં હાલ ત્રણ મહિનાનો સમય બચ્યો છે અને હાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈસીસી સામે આપણે પાકિસ્તાન સાથે સંકળાયેલી આપણી સમસ્યા બતાવીશુ. 
 
બીજી બાજુ મીટિંગમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્ચમાં થનારા આઈપીએલનુ ઉદ્દઘાટન સમારંભ નહી થાય. અને આ સમારભના ખર્ચ કરવામાં આવનારા પૈસા શહીદના પરિવારને આપવામાં આવશે.  જો કે એક વાત એ પણ ઉઠી રહી છે કે જો ભારત પાકિસ્તાનનો બહિષ્કાર કરે છે તો 2023 વિશ્વકપની મેજબાનીની દાવેદારી માટે ભારતની આશાઓને પણ ઝટકો લાગી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments