Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big news હાર્દિક પડ્યા લઈ શકે છે સન્યાસ, કમરના દુખાવાથી મજબૂર

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (19:17 IST)
ટી20 વર્લ્ડ કપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન પછી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહેલા ઓલરાઉંડર હાર્દિક પંડ્યા સંન્યાસ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પડ્યા કમરમાં ઘાયલ થવાથી પરેશાન છે અને પોતાનુ કેરિયર આગળ વધારવામાટે તેઓ ક્રિકેટનુ એક ફોર્મેટ છોડી શકે છે. સમાચાર મુજબ હાર્દિક પડ્યા ટેસ્ટ ફોર્મેટથી સંન્યાસ લેવા વિશે વિચારી રહ્યા છે. 
 
ઈનસાઈ સ્પોર્ટની રિપોર્ટ મુજબ બીસીસીઆઈ સૂત્રોએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા વનડે અને ટી20 ક્રિકેટમાં રમવા માટે ટેસ્ટને અલવિદા કહી શકે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પડ્યાને વર્ષ 2019માં કમરમાં વાગ્યુ હતુ. જ્યારબાદ તેમની સર્જરી પણ થઈ. પંડ્યા ત્યારબાદથી જ પહેલા જેવી બોલિંગ નથી કરી શકયા જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ છે. 
 
ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા સમાચાર મુજબ બીસીસીઆઈ અધિકારીઓએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા પોતાના ફીટનેસ સામે લડી રહ્યા છે અને તેઓ ટેસ્ટમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યા છે. જો કે અત્યાર સુધી સત્તાવાર રૂપે બોર્ડને આ અંગે કોઈ માહિતીમળી નથી. જો કે આમ પણ હાર્દિક પડ્યા હાલ ટીમ ઈંડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ નથી. જો કે તેમનો સંન્યાસ ટીમ ઈંડિયા માટે એક મોટો ફટકો રહેશે અને ટીમને જલ્દી જ તેમનો બેકઅપ શોધવો પડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments