Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajasthan News: મોહમ્મદ અઝહરૂદીનની કાર પલટી, દુર્ઘટનામાં આબાદ બચાવ

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (18:24 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બુધવારે એક મોટા અકસ્માતથી બચી ગયા.  સવાઈ માધોપુર આવતાં તેમની કારને અકસ્માત નડ્યો  ક્રેશ થઈ હતી. પરંતુ તે રાહતની વાત છે કે આ અકસ્માતમાં અઝહરુદ્દીનને ઈજા થઈ નથી.  જાણકારી મુજબ આ અકસ્માત લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાર પોલીસ સ્ટેશનની પાસે થયો છે. 57 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભૌર જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત થયો હતો.

<

Former Cricketer Mohammad Azharuddin's car met with an accident in Soorwal, Rajasthan earlier today.

He is unhurt, as per his personal assistant. pic.twitter.com/3hpKRNMMYm

— ANI (@ANI) December 30, 2020 >
 
ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો 
 
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત અચાનક ટાયર ફાટવાના કારણે થયો હતો. આ દરમિયાન ઢાબામાં કાર ઘૂસી જવાને કારણે  ઢાબામાં કામ કરતાં એક યુવક  ઘાયલ થયો હતો. ઘાયલ માણસનુ નામ એહસાન બતાવાય રહ્યુ છે.  યુવકને હળવી ઇજાઓ થઈ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments