Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના ધબડકાથી ચાહકો ભડક્યા- ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો

Webdunia
સોમવાર, 1 નવેમ્બર 2021 (11:24 IST)
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, 
 
ટ્વિટર પર હાલ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેમાં #BanIPL, #MentorDhoni, #captaincy ઉપરાંત ટીમ ઈન્ડિયાને લગતા ઘણા મુદ્દા હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ 110 રન બનાવી શકી અને 8 વિકેટે પરાજય મળતાં ભારત માટે સેમી-ફાઈનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે. 
 
એક ચાહકે તો એવું કહ્યું કે ટીમ ઈન્ડિયાને ઘમંડ નડી ગયો છે. BCCI અને IPL તમે ભગવાન નથી, એ વાત જાણી લો. તમે IPL માટે નહીં, દેશ માટે રમી રહ્યા છો. તમારા મગજમાં એ લખી રાખો કે એ મહત્ત્વનું છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments