Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ એલાન

Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2016 (18:00 IST)
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિ ઈગ્લેંડ વિરુદ્ધ આગામી 5 મેચોની ટેસ્ટ શ્રેણી માટે આજે ભારતીય ટીમનુ એલાન થઈ ગયુ છે.  
 
ગંભીર, ઈશાંતને ટીમમાં સ્થાન, રોહિત બહાર
 
ઈગ્લેંડ વિરુદ્ધ 5 ટેસ્ટની શ્રેણીના શરૂઆતની બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી જેમા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ઝડપી બોલર ઈંશાંત શર્માને સ્થાન મળ્યુ છે પણ રોહિત શમ્રા ફિટ ન હોવાને કારણે બહાર રહેશે. 
 
9 નવેમ્બરથી શરૂ થશે આ શ્રેણી
 
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિએ 9 નવેમ્બરથી શરૂ થઈ રહેલ 5 ટેસ્ટની શ્રેણીના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. 9થી 13 નવેમ્બર સુધી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ 17થી 21 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. 
 
ટીમ આ પ્રકારની છે -  વિરાટ કોહલી, મુરલી વિજય 
વધુ જુઓ..

જરૂર વાંચો

પીરિયડ ના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકાય છે - When Is the Best Time to Get Pregnant?

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments