Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી નારાજ કેમ છે BCCI ?

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:11 IST)
ટીમ ઇન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટ જીતીને દેશને ગૌરવની તક આપી છે, પરંતુ BCCI ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે  ગયા અઠવાડિયે શાસ્ત્રી અને વિરાટે લંડનમાં એક ગીર્દીવળા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ રવિવારે શાસ્ત્રી કોરોના સંક્રમિત થઈ ગયા. 
 
ઈગ્લેંડ પ્રવાસ અને ટીમના આરોગ્યને સંકટમાં નાખ્યુ 
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, રવિ શાસ્ત્રી અને કોહલી કેટલાક અન્ય ટીમ મેમ્બર્સ સાથે બુક લોન્ચિંગ ઈવેન્ટમાં ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા. આ ઇવેન્ટમાં જવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરી પણ લેવામાં આવી ન હતી. જ્યારે ટીમ આ ઇવેન્ટમાં પહોંચી ત્યારે આખો રૂમ લોકોથી ભરાયેલો હતો. BCCI  આ જ બેદરકારીથી નારાજ છે, કારણ કે કોરોના સંક્રમણ દરમિયાન આ પગલું  ટીમના સ્વાસ્થ્ય અને  સમગ્ર પ્રવાસને જોખમમાં મૂકી શકતુ હતુ. 
 
આ ઈવેંટના  થોડા દિવસો પછી જ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર શાસ્ત્રીની નિકટ હતા. સોમવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ટીમ ફિઝિયો નીતિન પટેલ હજુ પણ આઇસોલેશનમાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

આગળનો લેખ
Show comments