Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતે બાંગ્લાદેશને હરાવીને 2-0થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (14:01 IST)
ભારતે મીરપુરમાં રમાયેલી ટેસ્ટમેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી દીધું છે અને આ સાથે જ બે ટેસ્ટમેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
 
એક સમયે લાગી રહ્યું હતું કે આ મૅચ ભારતના હાથમાંથી નીકળી રહી છે અને એ વખતે સાતમા ક્રમે રમવા આવેલા અશ્વીને અણનમ 42 રનની ઇનિંગ રમી.
 
આ પહેલાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ઇનિંગમાં 227 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ।
 
એ બાદ ભારતીય ટીમે 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી.
 
એ બાદ રમવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી અને એણે ભારતને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
 
ભારતીય ટીમને જોતાં એવું લાગતું હતું કે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લેશે પણ પ્રારંભમાં જ ટીમનો ટૉપ ઑર્ડર નિષ્ફળ સાબિત થયો હતો.
 
અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 34 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે અણનમ 29 રન

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments