Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધી રહ્યો ખતરો- આશરે દરેક કોરોના સંક્રમિત છે ઓમિક્રોનનો શિકાર, મુંબઈમાં 89% દર્દીઓમાં મળ્યુ નવુ વેરિએંટ

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:13 IST)
મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં કરેલ એક સર્વેમાં ડરાવનાર પરિણામ સામે આવ્યા છે. બૃહ્મ્મુંબઈ નગર નિગમ (બીએમસી) મુંબઈમાં 89 ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે 280 સેમ્પલની તપાસમાં 89%માં ઓમિક્રોન સંક્રમણ મળ્યુ. તેમજ આઠ ટકા ડેલ્ટા ડેરિવેટિવ અને ત્રણ ટકા ડેલ્ટા વેરિએંટ મળ્યુ. સ્વાસ્થ્ય વિભાગએ જણાવ્યુ કે સર્વે માટે 373 સેમ્પ્લની તપાસ કરાઈ. તેમાં 20 સેંપલ બીએમેસીના ક્ષેત્રના હતા. જેમાં 248 સેપ્પલમાં ઓમિક્રોન મળ્યું.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

આગળનો લેખ
Show comments