rashifal-2026

Lockdown- ભારતમાં લોકડાઉન 2 અઠવાડિયા વધી શકે છે

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (15:45 IST)
Lockdown નવી દિલ્હી ભારતમાં લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી વધી શકે છે. જોકે આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે વડા પ્રધાને લોકડાઉન વધારવાનો સાચો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધીમાં લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી હતી.
 
એએનઆઈએ પણ સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યો છે કે શનિવારે વડા પ્રધાન સાથેની બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments