Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારે લોકડાઉન બે અઠવાડિયા માટે વધાર્યું, 17 મે સુધી રહેશે ચાલુ

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (18:55 IST)
દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરમિયાન, કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે લોકડાઉન દેશમાં 17 મે સુધી ચાલુ રહેશે. આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે   લોકડાઉન 2.0 ની સમયમર્યાદા 3 મેના રોજ સમાપ્ત થવાની હતી.  જો કે, આ પહેલા, મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લોકડાઉન 4 મેથી 17 મે સુધી લોકડાઉન 3.0 ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ચાલુ રહેનારી પ્રવૃત્તિઓ માટે  ગૃહ મંત્રાલયે એડવાઈઝરી પણ રજુ કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments