Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કહેર- 24 કલાકમાં 3.49 લાખ કેસ, 2760 લોકોએ જીવ ગુમાવ્યો

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (09:18 IST)
કોરોના કહેર- 24 કલાકમાં 3.49 લાખ કેસ, 2760 લોકોએ જીવ ગુમાવ્યો 
પાછલા ત્રણ દિવસમાં દેશમાં 7500 લોકોની મોત થઈ. સંક્રમિતોની સંખ્યા દરરોજ રેકાર્ડ તોડી રહી છે. સક્રિય કેસ વધીને 25 લાખ કેસથી વધારે થઈ ગયા છે અને આવું આજ સુધી દુનિયાના કોઈ દેશમાં નહી થયો છે. શનિવારને દેશમા& 3.49 લાખ કેસ સામે આવ્યા છે. અને 2760 લોકોની મોત થઈ છે. દિલ્લી અને મહારાષ્ટ્રમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. પાછલા ત્રણ દિવસમાં દેશ 7500 લોકોની મોત થઈ છે. સંક્રમિતોની સંખ્યા દરરોજ રેકાર્ડ તોડી રહી છે. તેની સાથે સંક્રમણના કુળ કેસ વધીને 1,66,10,481 પર પહોંચી ગયા. જયારે સક્રિય કેસ 25 લાખથી વધારે થઈ ગયા છે. કોવિડ 19ની તરફથી શનિવારે મોડી રાત્રે મળેલ આંકડાના મુજબ 24 કલાકમા& 3.49 લાખ નવા કેસ મળ્યા છે. આ સમયે 2,760 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે કુળ સંક્રમિતોના આંકડા એક કરોડ 69 લાખથી વધારે થઈ ગયો છે. તેમા&ઠી એક કરોડ 40 લાખ 75 હજારથી વધારે દર્દી પૂર્ણ રૂપથી ઠીક થઈ ગયા છે. અને અત્યાર સુધી 1,92,199  લોકોએ જીવ ગુમાવ્યો છે. સક્રિય કેસ વધીને 25 લાખથી વધારે થઈ ગયા છે. 
 
મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત 
મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય છે અને દરરોજ 65 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. છત્તીસગઢ પણ કોરોનાથી ખૂબ પ્રભાવિત છે અને અહીંદરરોજ 15 હજારથી વધારે સંક્રમણના કેસ આવી રહ્યા છે. 12 રાજ્યોમાં સ્થિતિ ખરાબ 
આધિકારિક આંકડા મુજબ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્લી,,કર્નાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ, રાજ્સ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સાથે 12 રાજ્યોમાં સંક્રમણના દૈનિક કેસમાં વધારો જોવાઈ રહ્યા છે. આ રાજ્યોમાં કુળ 74.15 ટકા કેસ દેશમાં સંક્રમણના કેસમાંથી 74.15 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્લી,,કર્નાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ, રાજ્સ્થાનથી જ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments