rashifal-2026

Corona Virus- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે કર્યુ મોટું ફેરફાર આજથી થશે લાગૂ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (11:57 IST)
કોરોનાના સતત વધતા સંક્રમણના વચ્ચે કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઈ)એ બોર્ડ પરીક્ષાઓમાં મોટું ફેરફાર કર્યુ છે. તેના માટે બધી પરીક્ષા કેંદ્ર પર આ ફેરફાર મંગળવારથી લાગૂ થઈ જશે. 
 
સીબીએસઈ દહેરાદૂન રિજનલ ઓફિસર રણબીર સિંહ દ્વારા આખા પ્રદેશના તમામ પરીક્ષા કેન્દ્રોને પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડની સૂચના મુજબ હવે તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું એક મીટર હોવું જોઈએ. હમણાં સુધી, એક પરીક્ષામંડળમાં 24 વિદ્યાર્થીઓ બેસતા હતા, જે ઘટાડીને 12 કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને વધારાના ઓરડામાં બેસવાની વ્યવસ્થા કરવી પડશે.
 
ઓરડાઓ ઓછા હોય તો વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી, ઓડિટોરિયમ, લેબ વગેરેમાં વ્યવસ્થા કરવી પડશે. બોર્ડે તુરંત આ હુકમનો અમલ કર્યો છે એટલે કે મંગળવારે યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર એક મીટરનું રહેશે. આ સૂચનાનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments