Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળના રસ્તા દેશમાં આવી તો નહી રહ્યુ કોરોનાની ત્રીજી લહેર માત્ર 5 દિવસમાં 1.5 લાખ નવા કેસ

Webdunia
રવિવાર, 29 ઑગસ્ટ 2021 (08:13 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓના વચ્ચે કેરળમાં સતત કોરોનાએ હોબાળો મચાવી રાખ્યુ છે. રાજ્યમાં ગયા ચાર દિવસોથી 30 હજારથી વધારે કોરોના કેસ આવ્યા છે સ્થિતિ આ છે કે માત્ર 5 દિવસમાં કેરળની અંદર કોરોનાના આશરે દોઢ લાખ કેસ આવ્યા છે. તેમાજ દેશમાં પણ કેરળના આંકડાના કારણે દર દિવસે સતત 45 હજાર પાર નવા કેસ અવી રહ્યા છે. સ્થિતિ ખરાત થતા જોઈ હવે મુખ્યમંટ્રી પી વિજયનને આવતા અઠવાડિયાથી રાજ્યમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - આજે દેશ માટે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ

ગજની ફિલ્મના વિલન અને મહાભારતના અશ્વથામા પ્રદીપ રાવતનુ મોત, છેલ્લા એક મહિનાથી કેંસર સામે ભીડી રહ્યા હતા બાથ

આગળનો લેખ
Show comments