Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Virus updates- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19, 75829 કેસ નોંધાયા, 940 લોકોનાં મોત

Webdunia
રવિવાર, 4 ઑક્ટોબર 2020 (11:50 IST)
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 75,829 કેસ નોંધાયા છે. તે જ સમયે વાયરસને કારણે 940 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
 
દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 65 લાખથી વધુ પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં 65,49,374 કેસ છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,37,625 છે જ્યારે 55,09,967 દર્દીઓ સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા તેઓ દેશ છોડી ગયા છે. આ સિવાય વાયરસને કારણે કુલ 1,01,782 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
 
બીજી તરફ 3 ઓક્ટોબર સુધીમાં કુલ 7,89,92,534 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 11,42,131 નમૂનાઓનું શનિવારે પરીક્ષણ કરાયું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - આજે દેશ માટે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?

Monsoon Travel Tips- વરસાદની સિઝનમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન, વીકએન્ડ ટ્રિપ માટે છે પરફેક્ટ

ગજની ફિલ્મના વિલન અને મહાભારતના અશ્વથામા પ્રદીપ રાવતનુ મોત, છેલ્લા એક મહિનાથી કેંસર સામે ભીડી રહ્યા હતા બાથ

આગળનો લેખ
Show comments