Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલજી હોસ્પિટલ બંધ કરતાં પહેલાં જાણ કરવી જોઈએઃ અમદાવાદના મેયરે ઓનલાઈન મીટીંગ કરી

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (12:30 IST)
કોરોના અને લોકડાઉન વચ્ચે અધિકારીઓ દ્વારા લેવાતાં નિર્ણયોથી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો અજાણ હોય તેવું વારંવાર બનતાં આખરે મેયરે ઓનલાઇન મિટિંગ લેવાનું શરૂ કર્યું છે. ગુરુવારે તેમણે તમામ વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ તેમણે અધિકારીઓને એવું સ્પષ્ટ કહી દીધું હતું કે, એલજી હોસ્પિટલ ભલે બંધ કરાવી પણ અમને જાણ કરવી તો જોઈતી હતી. અધિકારીઓએ એક માસમાં કેટલા કોર્પોરેટર અને લોકોના ફોન ઉઠાવ્યા તેની તપાસ કરવી જોઈએ. અધિકારીઓ સિનિયર પદાધિકારીના ફોન ઉપાડતા નથી કે કોઈ માહિતીની તેમને જાણ કરતા નથી. હું માગણી કરું છું કે આ અધિકારીઓ સામાન્ય લોકોના-કોર્પોરેટરના ફોન ઉપાડ્યા તે જણાવે એવો ભાજપના કોર્પોરેટરોએ બળાપો કાઢ્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments