Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની થઇ ગઇ આવી હાલત, તસવીર જોઇ ઓળખી શકશો નહી

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (11:06 IST)
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂનના દિવસે કોરોના સંક્રમણના લીધે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ થવાથી અમદાવાદના સિમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા અને અત્યારે પણ સિમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયતમાં સુધારો છે. 
 
જોકે હોસ્પિટલમાંથી તેમની તસવીર જાહેર થઇ છે. જેને જોઇને દરેક હેરાન છે. કોઇ પણ તસવીરને જોઇને કહી ન શકે કે આ ભરતસિંહ સોલંકી છે. 
 
ભરત સિંહ સોલંકી ગત 2 મહિનાથી હોસ્પિટલમાં ભરતી છે. અમદાવાદમાં હોપ્સિટલમાં ભરતી થયા બાદ તેમની તબિયત સતત ખરાબ થવા લાગી છે. ત્યારબાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને બે વાર પ્લાઝમા થેરેપી આપવામાં આવી છે. જોકે હવે તેમની તબિયત સ્થિર થઇ છે. તેમને કોરોનાને માત આપી છે. 
જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments