Festival Posters

Child Care-કાર્ટૂનની એવી 4 વાતો જે બાળકો પર નાખે છે ખોટું અસર

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (12:32 IST)
પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન કરવુ, રીડિંગ કરવુ કે બહાર રમવુ  વગેરે. પણ શું તમે જાણો છો કાર્ટૂન બાળકો પર ખોટા પ્રભાવ નાખી રહ્યુ છે. એક અભ્યાસ મુજબ કાર્ટૂન જોવાથી બાળકની કાલ્પનિક શકતિ પર ખૂબ ખરાબ અસર પડે છે. એ વાસ્તવિક જીવનથી દૂર થઈ જાય છે. તે સિવાય પણ એવા અનેક કારણ છે જે બાળક માટે યોગ્ય નથી. 
1. કાર્ટૂનની આવાજમાં વાત કરવી- આજકાલના બાળક તો કાર્ટૂનના એટલા દિવાના થઈ ગયા છે કે એ વાત કરવું પણ તેમની જ આવાજ અને અંદાજમાં પસંદ કરે છે. તેથી બાળક પર તેમની ભાષાની ખોટી અસર પડે છે. 
 
2. ખાવા-પીવાની ખોટી ટેવ- કેટલાક એવા બાળક હોય છે જે તેમની ટેવને ફૉલો કરે છે. ભલે એ ટેવ ખાવા-પીવાની કેમ ન હોય. જેમકે  chota bheem છોટા ભીમ લાડું ખાય છે. અને તેનાથી તેને દુશ્મનો સામે લડવાની તાકત આવી જાય છે. આ રીતે બાળક પણ લાડું ખાવાની જીદ કરે છે. પણ તમને ધ્યાન હશે કે વધારે મીઠાઈ ખાવાથી બાળકના દાંતમાં કીટાણું  પણ લાગી શકે છે. 
 
3. આંખ નબળી- હવે બાળક આખો દિવસ કાર્ટૂન જોતો રહેશે તો આંખ તો નબળી થશે. તેના કારણે બાળકોને ચશ્મા આવી  શકે છે. 
 
4. ઝગડા- કેટલાક કાર્ટૂન એવા હોય છે, જે હિંસા પર આધારિત હોય છે. જેને જોઈને બાળક પણ તેમની જેમ  મારપીટ, ઝગડા શરૂ કરી નાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

IND vs PAK Match- જો વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments