Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon kids care tips- વરસાદમાં આવી રીતે રાખો બાળકોનો ધ્યાન

Webdunia
રવિવાર, 22 જુલાઈ 2018 (10:29 IST)
આમ તો  વરસાદનું મૌસમ બધાને બહુ પસંદ આવે છે પણ આ દિવસોમાં રોગ જલ્દી ફેલે છે. નાના બાળકોનો ઈમ્યુનીટી સિસ્ટમ પૂરી રીતે વિકસીત નહી થતું તેથી તેને બીમાર હોવાના ખતરો પણ વધારે રહે છે. જો તમારું બાળક નાનું છે તો પેરેંટસને આપણા બાળકોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
1. આહાર 
તમારા બાળકને આવું આહાર આપો જે તેના માટે પૌષ્ટિક હોય્ તેને ઘરનુ બનેલું ભોજન જ ખવડાવો. અને બાળકના ભોજનને ઢાંકીને રાખો. વધેલું ભોજન પછીને ખવડાવો. સોમવારના અચૂક ટોટકા - માલામાલ થવા માટે રાશિ મુજબ આટલા ઉપાયો અપનાવો 
2. ફળ 
બાળકને જ્યારે પણ ફળ ખવડાવો તો પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેને મૌસમી ફ્રૂટ જેમ કે સંતરા જરૂર આપો. તેમાં વિટામિન સી હોય છે. જે ઈમ્યોનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે. 
 
3. સાફ-સફાઈ 
ઘરની સફાઈના સારી રીતે કાળજી રાખો. આ મૌસમમાં રોગ થવાનું ડર વધારે હોય છે. ઘરના બારણા આગળ ડોર મેટ મૂકો અને ગંદા જૂતા ચપ્પલને અંદર ન આવા દો. બાળકના રમકડા અને કપડાને સાફ રાખો. 
4. પાણી પીવડાવો 
બાળકને ઉકાળેલું પાણી ઠંડા કરીને પીવડાવો. અને સારું હશે કે તેમાં થોડી અજમા પણ મિકસ કરી નાખો. તેનાથી પેટની સમસ્યા નહી થશે . જો બાળક બૉટલથી દૂધ પીવે છે તો અને અડધું પીતા મૂકી નાખે છે તો તેને રાખવું નહી ફેંકી દો. 
5. પૂરા કપડા પહેરાવો
માનસૂનમાં તાપમાન ઓછું થઈ જાય છે પણ જ્યારે તડકો હોય છે તો બહુ તેજ હોય છે. તાપમાનમાં થનાર આ પરિવર્તન બાળક માટે ખતરો થઈ શકે છે. આ મૌસમમાં બાળક ને શરદી અને તાવ જલ્દી થઈ જાય છે. તેથી તેને પૂરા કપડા પહેરાવો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments