Webdunia - Bharat's app for daily news and videos

Install App

Baby care tips- ડિલીવરી પછી જરૂર કરાવવી મસાજ, જાણો આ ફાયદા

Webdunia
ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (16:56 IST)
જે રીતે નાના બાળકો માટે માલિશ જરૂરી છે તે જ રીતે ગર્ભધારણ બાદ સ્ત્રીઓ માટે પણ માલિશ કરવી ખુબ જ જરૂરી છે. આનાથી સ્ત્રીનું શરીર સુગઠિત બને છે. અમે તમને સ્ત્રીઓની માલિશને લગતી થોડીક મહત્વપુર્ણ વાતો જણાવીએ છીએ-
 
* માસિક ઋતુ તેમજ ગર્ભાવસ્થામાં પેટ તેમજ ગર્ભાશયના ભાગને છોડીને અન્ય સમયમાં આખા શરીરની માલિશ કરવી જોઈએ.
 
* સ્ત્રીઓએ પોતાના શરીરની માલિશ જાતે ન કરતાં કોઈ જાણીતી દાઈ કે ઘરની અન્ય મહિલા પાસે કરાવો. સ્ત્રીઓ ખુલ્લા સ્થળે માલિશ નથી કરી શકતી એટલા માટે બંધ રૂમમાં પણ પ્રકાશ અને હવાની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.
 
* પ્રસુતિ બાદ દોઢ બે મહિના સુધી કોઈ અનુભવી સ્ત્રી પાસે અવશ્ય માલિશ કરાવવી જોઈએ, જેથી રીને પ્રસુતાના શરીરની શિથિલતા અને નબળાઈ દૂર થઈ શકે. ગર્ભના ફેલાવ અને દબાવને કારણે પેટ, કમર અને કુલ્હાની ત્વચા ઢીલી પડી જાય છે જે માલિશથી ફરીથી ચુસ્ત અને સુગઠિત થઈ જાય છે. શરીર પણ ચુસ્ત-દુરસ્ત, સુગઠિત અને શસક્ત થાય છે તેમજ ત્વચા કાંતિપુર્ણ થાય છે.
 
* જે સ્ત્રીઓની પોતાની દેહયષ્ટિ વધારે સુગઠિત રાખવાની ઈચ્છા હોય તેમણે તો નિયમિત રૂપે માલિશ કરાવવી જોઈએ.આ તેમને માટે હળવો વ્યાયામ પણ છે અને શરીરને પુષ્ઠ, ઠોસ અને સંતુલિત રાખવાનો અચુક ઉપાય પણ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments