Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (06:46 IST)
બાળકોના રૂમને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું બાળકોનો રૂમ 
* બાળક જ્યારે તેમના રૂમમાં સૂઈ રહ્યા હોય, તો ટેલીવિજન, ઈલેક્ટ્રોનિક ગેજેટસ, ચાર્જર વગેરે બધીને સ્વિચ ઑફ કરી નાખવું. આ ઈલેક્ટ્રોનિક ગેજેટને ઑન રહેવાથી રૂમમાં નકારાત્મક ઉર્જા પ્રવાહિત હોય છે. જેના અસર બાળકના વિકાસ પ્રક્રિયા પર નકારાત્મક રૂપથી પડે છે. 
* તૂટેલા રમકડા, આવી ચોપડીઓ જેને વંચાતું ન હોય , ખાલી ડિબ્બા, પેકેટ અને બીજા બેકાર સામાનને ઘરથી હટાવી નાખવું જોઈએ કારણકે આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા નાખે છે.
 
* ઉત્તર પૂર્વ દિશા કૉસ્મિક ઉર્જાનો કેન્દ્ર છે , તેથી ઉત્તર પૂર્વ દિશામાં ફેંગશુઈની વસ્તુઓના દ્વારા કાસ્મિક ઉર્જાને વધારવાના પ્રયાસ કરવા જોઈએ. 
 
* બાળકોના રૂપમાં બંદૂક, રાઈફલ જેવા રમકડા ન રાખવું. તેનાથી બાળકમાં હિંસાત્મક વ્યવહાર વધે છે. બાળકને એવા રમકડા આપો, જેનાથી ક્રિએટિવિટી વધે. 
 
* બાળકોના શયનકક્ષમાં હળવા રંગના પેંટ કરાવવું અને રૂમને વૉલપેપરથી  નહી સજાવવું. બાળકોના રૂમને આવું રૂપ આપો, જેનાથી એ નવા સપના અને કઈક નવા કરવાની પ્રેરણા લઈ શકે. 
 
* બાળકોને સૂવા માટે લાકડીનો જ પલંગ આપવું. લોખંડ કે બીજા કોઈ ધાતુથી બનેલા પલંગનો ઉપયોગ ન કરવું. 
 
* બાળકોને સૂવા માટે પલંગ પર સ્પ્રિંગ ગાદલાના પ્રયોગ નહી કરવા જોઈએ. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments