Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Webdunia
શુક્રવાર, 29 નવેમ્બર 2024 (13:11 IST)
- ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે સૂવું
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
 
How to sleep during pregnancy- પ્રેગ્નેંસી દરેક મહિલા માટે એક સુખસ લાગણી હોય છે. સુખ અને માતૃત્વની અનુભૂતિ કરાવતા આ તબક્કા દરમિયાન સ્ત્રીઓ ઘણી વસ્તુઓનો અનુભવ કરે છે. ખાસ કરીને સૂતી વખતે પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે.

ALSO READ: First Week Pregnancy Signs: પ્રેગ્નેંસીના પ્રથમ વીકમા શું શું હોય છે? શરૂઆત ના લક્ષણો સારવાર
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- જો તમે ગર્ભવતી છો તો આ વાતનુ ધ્યાન રાખવુ કે તમે પીઠના બળે ક્યારે ન સુવું. આ રીતે સુવાથી ગર્ભમાં બાળક પર ગાઢ અસર થઈ શકે છે. 
- શરીરમાં ઑક્સિજનની કમીને કારણે થતી તકલીફમાં ડાબી બાજુ સૂઇ જવું ફાયદાકારક છે.
- સૂતા સમયે તમારી પોજીશનનુ ખાસ ધ્યાન રાખવું. 

ALSO READ: સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
ડાબી બાજુ સૂવાના ફાયદા / ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
ગર્ભાવસ્થા દરમિયાન ડાક્ટર ડાબી પડખે સુવાની સલાહ આપે છે. ગર્ભવતી સ્ત્રીએ ડાબી બાજુ સૂવું જોઈએ જેથી માતા અને બાળક બંનેના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે છે જે દિલ અને બાળક સુધી લોહી પહોંચડાવાનુ કામ કરે છે.  સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન પડખુ લેતા સમયે ધ્યાન રાખવુ કે ઝાટકેથી પડખુ ન બદલવુ કારણ કે આવુ કરવાથી પરેશાની થઈ શકે છે. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

ધર્મ

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

આગળનો લેખ
Show comments