Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies- જાણો નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે? અજમાવો આ ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (16:17 IST)
આજે અમે તમને જણાવી રહ્યા છે કે નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે. નવજાત બાળકના પેટમાં ગેસ બનવી સામાન્ય વાત છે. બાળકોના પેટમાં હવા એકત્ર થઈ જવાના કારણે ગેસ બને છે. પેટમાં 
હવા એકત્ર થવાથી બાળકનો પેટ ભરેલો લાગે છે. પેટની અંદર હવાથી બાળકને અસ્વસ્થતા લાગે છે.  તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો... 
ગેસ બનવાના કારણ 
જલ્દી જલ્દી દૂધ પીવો- બાળક ઘણી વાર ખૂબ જલ્દી-જલ્દી દૂધ પીવા લાગે છે તેનાથી તેમના પેટમાં હવા પણ જાય  છે જેનાથી ગૈસ બને છે. 
 
ડકાર ન અપાવવી- બાળકોને દૂધ પીવડાવતા સમયે વચ્ચે-વચ્ચે ડકાર જરૂર અપાવવી જોઈએ. તેનાથી બાળકના પેટમાં ગેસ બનશે નહી 
 
માના સ્તનપાનથી પણ- માતાના મવધારે મસાલેદાત ભોજનથી પણ બાળકને ગેસ થઈ જાય છે. જરૂરી નહી કે બધી મહિલાઓને એક જેવી વસ્તુઓથી જ ગેસ હોય. તેથી માતાને ધ્યાન રાખવુ પડશે જે તે શુ ખાઈ રહી છે અને કઈ વસ્તુથી ગેસ થઈ રહી છે.
 
ગેસથી છુટકારો મેળવવાના ઉપાય 
- હીંગ પેટની ગેસથી રાહત આપવામાં મદદ કરે છે. જો બાળકના પેટમાં ગેસ બની રહી હોય તો હીંગનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તેની નાભિની આસ-પાસ લગાવો. તેનાથી બાળકના પેટથી ગેસ બહાર 
નિકળવાથી આરામ મળશે. 
 
- જો તમારા બાળકના પેટમાં ગેસ બનવાના કારણે સમજ નથી આવી રહ્યો તો તેની દૂધની બૉટલ પા ધ્યાન આપો. જો બૉટલની નિપ્પલનો છિદ્ર મોટું થઈ ગયો છે તો તેને તરત જ બદલી નાખો. 
 
- બાળજને ગૈસની પરેશાનીથી રાહત માટે તેને પેટના પડખે સૂવડાવો. આવુ માત્ર 1-2 મિનિટ સુધી જ કરવો. 
 
- બાળકોમાં ગેસ બનવા ઓછુ કરવા માટે પેટની માલિશ એક સારુ ઉપાય છે. બાળકને પીઠના પડખે સૂવડાવી અને પેટ પર ધીમે-ધીમે ઘડીયાલની દિશામાં ધુલાવો પછી હાથને તેના પેટના નીહે ગોળાઈમાં લઈ જાઓ.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments