Publish Date: Fri, 23 Jun 2023 (13:12 IST)
Updated Date: Fri, 23 Jun 2023 (13:16 IST)
Baby Care tips- જો તમારુ બાળકમાં પણ બાળકમાં ચીડિયાપણું પણ વધી રહ્યું છે.તે વાત-વાત પરા ગુસ્સો કરી રહ્યુ છે તો તમે સાવધાના થઈ જાઓ. કારણ કે બાળકોના વ્યવહારા આ રીતે બદલવુ શરીરમાં વિટામિન બી 12ની કમી થઈ શકે છે. શરીરની ન્યુરોલોજિકલ હેલ્થને સરુ બનાવવા માટે આ વિટામિન ખૂબ જરૂરી છે.
વિટામિન વિટામિન બી 12ની ઉણપ અને બાળકોના આરોગ્ય
હેલ્થા એક્સપર્ટા જણાવે છે કે વિટામિન બી 12ની ઉણપનો અસર બાળકોની ન્યુરોલોજિકલા હેલ્થ એટલે કે બ્રેન પરા પડી શકે છે. બાળકોમાં હમેશા થાક રહેવી અને ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ વિટામિન્ની ઉણપથી કેટલાક બાળકોને ચીડિયાપણું પણ થઈ શકે છે. બાળકોમાં આ રીતેના લક્ષણ જોવાયા તો તરતા ડાક્ટરથી મળવુ જોઈએ.
વિટામિન B12 ની ઉણપ પૂરી કરવા માટેની ટિપ્સ
બાળકોને યોગ્ય ખોરાક આપો, તેના પર ધ્યાન આપો.
બાળકોના આહારમાં દૂધ, ઈંડા અને માછલીનો સમાવેશ કરો.
જે બાળકો નોન-વેજ નથી ખાતા તેમને લીલા શાકભાજી અને મોસમી ફળો આપો.