Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટેવ બાળકોના ભવિષ્ય બનાવે છે સારું

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (18:52 IST)
બાળકનો ભવિષ્ય તેમના આજ પર નિર્ભર કરે છે. તેમની વર્તમાન ટેવ સંસ્કાર, બૌદ્ધિક ક્ષમતા અને રીત જ તેમના કાલનો નિર્માણ કરે છે તેથી જ્યારે પણ વાત હોય બાળકોના ઉજ્જવળ ભવિષ્યની તપાસ કરવી કે તેનામાં આ 5 વાત છે કે નહી. તો તેનામાં આ ટેવ જરૂર નાખો- 
 
1. સંવેદનાઓ - આમ તો બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ આ ભાવનાઓને તેમનામાં રાખવા માટે, તમારે તેમની સંવેદનાઓને સંચાલિત કરવાનું શીખવવું પડશે. બીજાઓની મદદ કરવી, તકલીફને સમજવું , ખુશીઓ વહેંચવી જરૂર શીખડાવો. જેથી તે એક વધુ સારા વ્યક્તિ બની શકે.
 
2 પ્રાર્થના - પ્રાર્થનાનો અર્થ છે પોતાના માટે ભગવાન સાથે વાત કરવાનું શીખવો. બાળકોને પોતાનાથી અને ઈશ્વરથી વાત કરવુ શીખવો. તેણે આ શીખડાવવું કે જીવનમાં તેમના પોતાના પ્રશ્નોના જવાબો પોતે જ 
 
શોધવા પડશે, જેના માટે માનસિક રીતે તૈયાર અને શાંત રહેવું જરૂરી છે. 
3. સ્વચ્છતા - બાળકોને શરીરની સ્વચ્છતા અને તેની આસપાસની સ્વચ્છતા વિશે જાગૃત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ખાવું તે પહેલાં અને પછી હાથ ધોવું, બ્રશ કરવું, નહાવું વગેરે
 
નું મહત્વ સમજાવો આનાથી તેઓ તેમના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે જ પરંતુ સાથે સાથે તેઓ હકારાત્મકતા સાથે જોડાયેલા રહેશે.
4.  વ્યવસ્થા - કપડાં હોય કે ઘરની વસ્તુઓ, દરેક વસ્તુને યોગ્ય સ્થાને રાખવું અને વ્યવસ્થા બનાવી રાખવાની ટેવ તેમના જીવનમાં હંમેશા આગળ વધવામાં મદદ કરશે. નાનપણથી જ તેને ટ્રેનિંગ આપવાની જરૂરી છે.
5.  સમયનો પાબંદ થવુ સફળ લોકોની નિશાની છે. જીવનમાં હંમેશાં સફળ થવા માટે, સમયનો નિયમ જરૂરી છે. સમયની પ્રશંસા કરવા અને મોડુ થવાની ટેવથી દૂર રહેવાનું શીખાવવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments