Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘુ રમકડું નહી, આત્મવિશ્વાસ આપે છે ઓછી ઉમર વાળા માતા-પિતા

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (15:57 IST)
ઓછી આવક કે મધ્યમ આવકવાળા માતા-પિતા ભલે તેમના બાળકોને મોંઘા રમકડા ન આપે.. પણ એ તેમના બાળકોને વધારે આત્મવિશ્વાસ સાથે જીવતા ચોક્કસ શીખવાડી શકે છે. આ વાત અમેરિકાના ટેક્સાસ યૂનિર્વસિટી દ્બારા કરી છે.
રિપોર્ટ મુજબ ઉચ્ચ આવક વર્ગવાળા માતા-પિતા કરતા ઓછી કે મધ્યમ આવક વાળા માતા-પિતા તેમના બાળકોને વધારે સમય આપે છે. આ વર્ગમાં કામ કરતી મહિલાઓ પણ તેમના બાળકોને વધારે સમય આપવા માટે પ્રયાસરત રહે છે. 
 
રિપોર્ટ મુજબ ઓછી આવક વાળા પરિવારોમાં બાળકોના અભ્યાસને લઈને વધારે જાગૃતતા જોવા મળે છે. કારણકે એ તેમના બાળકોને જાતે જ ભણાવવું પસંદ કરે છે, તેથી તેમના બાળકની નબળાઈ અને કમીઓને સારી રીતે સમજી શકે છે. 
 
તેથી સમયે રહેતા માતા-પિતા તેમના બાળકોની કમીઓને દૂર કરવાની કોશિશ કરે છે. તેનાથી બાળકનું આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે. 
 
આ પહેલા કરેલ એક અભ્યાસમાં શોધકર્તાઓનો દાવો છે કે  જે બાળકોના પિતા હોમવર્ક કરાવવામાં મદદ કરે છે તેમના શાળામાં પ્રદર્શન સારું  હોય છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments