Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breast feeding Day:બ્રેસ્ટફીડિંગથી બાળકને મળે છે આ 7 ફાયદા

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (14:36 IST)
માનો દૂધ બાળક માટે કોઈ વરદાનથી ઓછું નહી હોય. માતાનો દૂધ પીવાથી બાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે જણાવીએ છે. જેના વિશે પૂરી જાણકારી એક માતાને જરૂર હોવી જોઈએ. 
બ્રેસ્ટફીડિંગથી બાળકને મળતા ફાયદા 
- માતાના દૂધથી બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. પગેલીવાર માતાના સ્ત્નથી નિકળતો પીળા રંગનો ઘટ્ટા દૂધ કોલોસ્ટ્ર્મ કહેલાવે છે. આ બાળકન ખૂબ ફાયદકારી હોય છે. તેને પીવાથી બાળકને સંક્રમણથી લડવાની શક્તિ મળે છે. 
 
-માતાનો દૂધ સુપાચય કહેલાવે છે, જેને પીવાથી બાળક ક્યારે પણ જાડાપણના શિકાર નહી હોય છે. 

- બ્રેસ્ટફીડિંગથી બાળકમાં લોહી કેંસર, મધુમેહ અને ઉચ્ચ રક્તચાપની આશંકા પણ ઓછી હોય છે.

- પહેલીવાર માતાનો ઘટ્ટ પીળા દૂધ પીવાથી બાળકના મગજના વિકાસ તીવ્રતાથી હોય છે. તેને પીવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે. 
 
- આટલું જ નહી, જ્યાં માતાનો દૂધ બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. ત્યાં જ એ માતા અને બાળકના વચ્ચે ભાવનાત્મક રિશ્તાને મજબૂર કરવામાં સહાયક હોય છે. 
 

- માતાનો દૂધથી બાળકને તેટલો જ તાપમાન મળે છે, જેટલો તેના પોતાના શરીરનો હોય છે. આ જ કારણે બાળકને શરદી ઉઘરસ જેવી પરેશાનીઓ નહી ઘેરી શકે છે. 
- માતાનો દૂધમાં મળતા પોષક તત્વ અને ગુણ બાળકને કોઈ પણ રીતની એલર્જી નહી થવા દે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments