Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exam Revision, practice- પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (00:16 IST)
Revision/ practice એક એવુ પહેલૂ છે જેને કરવાથી હારતા પણ જીતી શકે છે. તમને જણાવીએ કે શિક્ષાનો બીજુ નામ જ Revision/ practice છે જે વિદ્યાર્થી કોશિશ નહી કરતા તે કયારે સફળ નહી થઈ શકે છે. તેથી પ્રશ્નને ઉકેલ કરવાની કોશિશ હમેશા કરવી. આવુ કરવાથી પ્રશ્ન પણ યાદ હશે સાથે જ સાથે અનુભવ પણ થશે. જેટલુ  વધારે Revision/ practice થશે તેટલી જ વધારે સફળ થવાની શકયતા વધશે. 
 
પ્રશ્નોને લખીને પ્રોક્ટિસ કરવી 
ક્યારે- ક્યારે હેંડરાઈટિંગ પણ સારા માર્ક્સ લાવવાની એક મુખ્ય કારણ હોય છે. તેથી 10માની પરીક્ષા દરમિયાન લખવાની કોશિશ જરૂર કરવી. તેનાથી તમારુ લેખનની સ્પીડ તો વધશે સાથે જ લખવામાં પણ શુદ્ધ તા આવશે. 
 
હમેશા સાફ-સાફ લખવાની કોશિશ કરવી. કારણ કે જ્યારે સુધી એગ્જામિનર તમારી રાઈટિંગને વાંચીને સમજી નહી જાય ત્યારે સુધી તમને માર્ક્સ નહી આપી શકે છે. 
 
પરીક્ષામાં આવેલા જૂના પ્રશ્ન Solve કરવું 
આવુ ઘણી વાર જોવાયુ છે જે જૂના પ્રશ્ન (પરીક્ષામાં આવેલ પ્રશ્ન) ગયા વર્ષના 10મા માં પૂછાયેલા પ્રશ્ન આવે છે તેથી કોશિશ કરવી કે ગયા 5 વર્ષના Question પેપરને Solve કરવું. 
 
તેનાથી તમને આ અંદાજો આવી જશે કે આ વખતે 10માની પરીક્ષામાં કઈ ટાઈપના Question આવવાની શકયતા છે. આ શક્ય ત્યારે થશે જ્યારે તમે કોશિશ કરશો. સમયને બરબાદ ન કરવુ પણ તેની સાથે ચાલો ત્યારે પરીક્ષાની સાથે સાથે લાઈફમાં પણ આગળ વધવાના ચાંસેસ થશે. 
 
સવારના સમયે જલ્દી ઉઠવું 
યાદ કરવા માટે સવારનો સમય સૌથી સારું ગણાય છે. સવાર-સવારના વાતાવરણ સાફ અને સ્વચ્છ રહે છે . હોબાળો તો હોય જ નથી સવારે ભણવાહી મન અહીં-તહીં ભટકતો નથી અને યાદ કરવામાં સરળતા હોય છે. 
 
જે ટૉપિક તમને જલ્દી યાદ નથી થઈ રહ્યા તેને સવારના સમયેમાં યાદ કરવાની કોશિશ કરવી થોડા જ સમયમાં તે ટૉપિક યાદ થઈ જશે. ભારતીય સંસ્કૃતિમાં સવારને વિદ્ધાનોનો સમય કહેવાય છે કારણ કે જે સૂવે છે હમેશા ખોવે છે જે જાગશે તે હમેશા કઈક ન કઈક મેળવે છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments