Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kids Care - પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ અમે નહી કહી રહ્યા આયુર્વેદના જાણકારો એવું કહે છે. 
કેળામાં એવા તત્વ હોય છે, જેના આધારે એવું દાવું કરાઈ રહ્યું છે . એવું માનવું છે કે કેળામાં યાદશક્તિને દુરૂસ્ત કરવાની જોરદાર તાકત હોય છે. કેળામાં એક દર્જનથી વધારે પૌષ્ટિક તત્વ હોય છે જે અમારા શરીરને મજબૂતી સાથે-સાથે મગજને પણ તંદુરૂસ્ત રાખે છે. તેના ઉપયોગથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગળું 
 
પણ ઓછું સૂકે છે. આથી તરસ પણ નહીના બરાબર લાગે છે. 
 
કેળા ખાવાના ફાયદા 
 
* પરીક્ષાથી પહેલા કેળા ખાવું સારું હોય છે કારણકે તેમાં રહેતું પોટેશિયમ મગજને ચુસ્ત અને અલર્ટ રાખે છે. 
* પોટેશિયમની પ્રચુરતાના કારણે આ બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે 
* કેળું વિટામિન બી-6નો સારું સ્ત્રોત છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. યાદશકતિ અને મગજને તેજ કરે છે. 
* તેમાં ટ્રાઈપ્ટોફૉન એમિનો એસિડ હોય છે, જે હાર્મોન ઉતપન્ન કરે છે તેનાથી સ્ટેસ દૂર રહે છે અને મૂડ સારું રહે છે. 
* કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે છે આથી એનિમિયાના દર્દીઓને કેળા જરૂર ખાવું જોઈએ. 
* કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80 કેલોરી હોય છે. આથી વજન ઓછું કરવામાં ઉપયોગ જરૂરી છે. 
* જે શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અનેશરીરમાં તાકાત પ્રદાન કરે છે. 
* કેળા સરળતાથી પચી જાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ધર્મ

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments