Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kids Care - પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ અમે નહી કહી રહ્યા આયુર્વેદના જાણકારો એવું કહે છે. 
કેળામાં એવા તત્વ હોય છે, જેના આધારે એવું દાવું કરાઈ રહ્યું છે . એવું માનવું છે કે કેળામાં યાદશક્તિને દુરૂસ્ત કરવાની જોરદાર તાકત હોય છે. કેળામાં એક દર્જનથી વધારે પૌષ્ટિક તત્વ હોય છે જે અમારા શરીરને મજબૂતી સાથે-સાથે મગજને પણ તંદુરૂસ્ત રાખે છે. તેના ઉપયોગથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગળું 
 
પણ ઓછું સૂકે છે. આથી તરસ પણ નહીના બરાબર લાગે છે. 
 
કેળા ખાવાના ફાયદા 
 
* પરીક્ષાથી પહેલા કેળા ખાવું સારું હોય છે કારણકે તેમાં રહેતું પોટેશિયમ મગજને ચુસ્ત અને અલર્ટ રાખે છે. 
* પોટેશિયમની પ્રચુરતાના કારણે આ બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે 
* કેળું વિટામિન બી-6નો સારું સ્ત્રોત છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. યાદશકતિ અને મગજને તેજ કરે છે. 
* તેમાં ટ્રાઈપ્ટોફૉન એમિનો એસિડ હોય છે, જે હાર્મોન ઉતપન્ન કરે છે તેનાથી સ્ટેસ દૂર રહે છે અને મૂડ સારું રહે છે. 
* કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે છે આથી એનિમિયાના દર્દીઓને કેળા જરૂર ખાવું જોઈએ. 
* કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80 કેલોરી હોય છે. આથી વજન ઓછું કરવામાં ઉપયોગ જરૂરી છે. 
* જે શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અનેશરીરમાં તાકાત પ્રદાન કરે છે. 
* કેળા સરળતાથી પચી જાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments