Webdunia - Bharat's app for daily news and videos

Install App

Baby care in summer- ઉનાળામાં બાળક પાણી નથી પીતું તો આ 4 કામ કરો

Webdunia
મંગળવાર, 2 મે 2023 (13:45 IST)
If the child does not drink water in summer- 
Drinks For Dehydration: ઉનાડા શરૂ થઈ ગયું છે. ગરમીઓમાં બાળકની ખાસ કેયર કરવાની જરૂર હોય છે. જેમાં સૌથે મહત્વપૂર્ણ છે બાળકોના શરીરમાં થતી પાણીની કમીને રોકવું. 6 મહીનાથી નાના બાળકોને તો માના દૂધથી પૂરતી પાણી મળી જાય છે. પણ વધતા બાળક હમેશા ઓછુ6 પાણી પીએ છે જેનાથી તેને ઘણા રોગો ઘેરવા લાગે છે. 
 
રમતા-રમતા પીવડાવો પાણી 
બાળક વધારે સમય રમે છે. આ સમયે તે પાણીનો તેટલું સેવન નહી કરતો. માતા-પિતાને જોઈએ કે તે બાળકોની સાથે એવી કોઈ ગેમ રમીએ જેનાથી તે બાળકોને પાણીનો સેવન કરાવી શકીએ. 
 
ફળ અને શાક 
ઉનાડામાં ઘણા એવા ફળ અને શાક મળે છે. હેને ખાવાથી પાણીની કમી પૂરી થઈ જાય છે. જો તમારું બાળક ઓછું પાણી પીએ છે તો તેને શક્કરટેટી અને કાકડી ખાવા માટે આપો. તમે તેમો જ્યુસ બનાવીને પણ 
બાળકોને પીવડાવી શકો છો. 
 
નારિયેળ પાણી 
નારિયેળ પાણીમાંમાં ઘણા ગુણ હોય છે. નારિયેળ પાણીનો સેવમ શરીરમાં પાણીની કમીને પૂરા કરે છે. જો તમે પણ લાગે છે કે બાળકને પાણીની કમી થઈ શકે છે તો તેને3 નારિયેળનો પાણી જરૂર આપો. 
 
સફરજનનો પાતળો જ્યુસ 
સફરજનને પાતળો જ્યુસ પણ બાળકોની કમીને પૂરા કરી શકે છે.  સફરજનનો પાતળો જ્યુસ પાણીની કમીમાં કારગર છે.  આ જ્યુસ ઈલોક્ટ્રોલાઈત પેયનો સારું વિકલ્પ હોઈ શકે છે. 
 
દિવસની જગ્યા સાંજે રમવા 
ગર્મીમાં લૂ લાગવું અને ડિહાઈડ્રેશન જેવી રોગો થવું સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે બાળકોને દિવસમાં તડકામાં રમવાની જગ્યા સાંજના સમયે રમવા મોકલો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments