Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો- એક મહીનાના બીમાર બાળકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Webdunia
સોમવાર, 15 મે 2023 (15:18 IST)
રાજકોટમાં માતા- પિતા માતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષના બાળક એક મહીનાથી બીમર હતો. તેથી તેને તપાસ માટે લઈ ગયા. સારવાર સમયે શ્વાસનળીમાં એક સીંગદાણો ફસાયો ફંસ્યા હોવાના સમાચાર સામે આવ્યા. ડાક્ટરે દૂરબીનથી ઑપરેશન કરી સીંગદાણો ફસાયો કાઢ્યા જેનાથી બાળકનો જીવ બચી ગયો.

સૂતા સમયે બાળકને કઈક પણ ન ખવડાવા જોઈએ. 3 થી 5 વર્ષના મોટાભાગના બાળકોના મકાઈ, ચણા, નાના, મગફળીના દાણા રમકડામાં એલઈડી બલ્બ, સ્ક્રુ, પથ્થર વગેરે થી દૂર રાખવા જોઈએ. બાળ સર્જરી વિભાગમાં 15 માંથી 12 કેસ અને અન્ય વિભાગોમાં 50 માંથી 10 કેસ છે. એટલા માટે પરિવારે સાવધાન રહેવું જોઈએ કે નાના બાળક સાથે આવું કોઈ કૃત્ય ન થાય, બાળકને સૂતી વખતે કે રમતી વખતે ક્યારેય ખવડાવવું નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

વધુ જુઓ..

ધર્મ

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments