Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2021 - આજથી શરૂ થઈ ચૈત્ર નવરાત્રી જાણો ક્યારે છે રામનવમી અને મહાષ્ટમી

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (19:42 IST)
હોળી પછી માતા દુર્ગાની આરાધના માટે સમર્પિત ચૈત્ર નવરાત્રીની શરૂઆત હોય છે. વર્ષમાં બે વાત ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરાય છે. પણ ગુપ્ત નવરાત્રિ પણ 
આવે છે પણ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિની લોક માન્યતા વધારે છે. ચૈત્ર નવરાત્રિના સમયે જ રામ નવમીનો પર્વ પણ આવે છે. ચૈત્ર નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયું હતું. તેથી તેને રામ નવમી કહેવાય છે. જાણો રામ નવમી ક્યારે અને ચૈત્ર નવરાત્રિનો પારણ ક્યારે થશે?  
 
ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરાય છે. ચૈત્રનો આઠમું દિવસ ચૈત્ર નવરાત્રિની મહાષ્ટમી કે દુર્ગા અષ્ટમી 20 એપ્રિલ દિવસે મંગળવારને છે. દુર્ગા અષ્ટમીના દિવસે માતા દુર્ગાના મહાગૌરી 
 
સ્વરૂપની પૂજા હોય છે. 
 
ચૈત્ર નવરાત્રિના નવમા દિવસે રામનવમી 
ચૈત્ર નવરાત્રિના નવમા દિવસે કે રામનવમી 21 એપ્રિલના દિવસે બુધવારને છે. આ દિવસે ત્રેતાયુગમાં શ્રીરામ અયોધ્યામાં રાજા દશરથના ઘરે જન્મયા હતા. આ કારણે આ દિવસને રામનવમી કહેવાય છે. રામ 
નવમીના દિવસે વ્રત રાખતા શ્રીરામની પૂજા કરાય છે. 
 
ચૈત્ર નવરાત્રિના દસમા દિવસે પારણું 
આ વર્ષે 22 એપ્રિલ ગુરૂવારે ચૈત્ર નવરાત્રીનુ પારણુ કરાશે. આ દિવસે જે લોકો પારણુ કરે છે, તેઓ નવરાત્રીના 9 દિવસ ઉપવાસ રાખે છે અને વિધાન વિધી સાથે મા દુર્ગાની પૂજા કરે છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments