Webdunia - Bharat's app for daily news and videos

Install App

યે જવાની હૈ દીવાનીની સિક્વલ કન્ફર્મ! રણબીર કપૂરે જણાવ્યું કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Webdunia
સોમવાર, 8 મે 2023 (07:42 IST)
Yeh Jawaani Hai Deewani Sequel : રણબીર કપૂર  (Ranbir Kapoor) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone)  ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. હવે તેની સિક્વલ સંબંધિત અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અયાન મુખર્જી ટૂંક સમયમાં ફિલ્મની સિક્વલ પર કામ શરૂ કરશે.
 
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' આજે પણ લોકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કારકિર્દીની હિટ ફિલ્મોમાંની એક હતી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની આસપાસ ફરે છે, જેમાંથી બન્ની અને નૈના એક મસ્તીથી ભરપૂર પ્રવાસની વચ્ચે પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રણબીર કપૂરે બાની અને દીપિકા પાદુકોણે નૈનાની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મની સિક્વલને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. આ અંગે રણબીરે પોતે એક હિંટ આપી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

New Baby names Girls - બાળકોના સુંદર નામ

આગળનો લેખ
Show comments