Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બે બૉલીવુડ સ્ટાર્સની સાથે રોમાંસ કરવા ઈચ્છે છે તારા સુતારિયા

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:15 IST)
કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરતી તારા સુતારિયાની પ્રથમ ફિલ્મ રિલીજ પણ નહી થઈ છે અને તેમના ખોડામા2  ફિલ્મો આવી ગઈ છે. 
 
તારાએ કહ્યું કે મારી પાસે આ સમયે ત્રણ ફિલ્મો છે સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ના પ્રમોશન પછી હું બીજી ફિલ્મ મિલાપ જાવેરીની મરજાંવાની શૂટિંગ પૂરી કરીહશ જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ છે. આ એક એવી ડ્રામા લવ સ્ટોરી છે. જેમાં એક્શન થ્રિલર પણ ભરપૂર છે. તમે મને મરજાવાંમાં એકદમ જુદા અવતારમાં જોશે મને લાગે છે આ રીતનો રોલ કદાચ જ કોઈ યંગ એક્ટ્રેસએ પહેલા ક્યારે કર્યુ હશે. 
તેમની ત્રીજી ફિલ્મ વિશે તારા સુતારિયાએ જણાવ્યુ કે આ નિર્દેશક મિલન સુતારિયાની ફિલ્મ છે. જેનો ટાઈટલ અત્યારે સુધી ફાઈનલ નહી થયું છે પણ આ સાઉથની સુપરહિટ ફિલ્મ આરએક્સ100નો રીમેક છે. આ ફિલ્મથી સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી ડેબ્યૂ કરી રહ્યા છે. 
તેમના ડ્રીમ રોલ ડ્રીમ ડાયરેક્ટર અને ડ્રીમ હીરોના વિશે જણાવતા તારાએ કહ્યું કે મારા ડ્રીમ ડાયરેક્ટર કરણ જોહર અને સંજય લીલા ભંસાલી છે. મને બે લોકોની સાથે જરૂર કામ કરવુ છે. ડ્રીમ એક્ટર જેની સાથે હું કામ કરવા ઈચ્છું છુ તે રણબીર કપૂર અને રીતીક રોશન છે. બન્ને અભિનેતા જ મારા ફેવરેટ છે. તેની સાથે પડદા પર રોમાંસ કરવુ જ મારું ડ્રીમ છે. મારું ડ્રીમ રોલ ફિલ્મ મુગ્લે આજમમાં મધુબાલાની ભૂમિકા છે. 
સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2માં તારા સુતારિયાની સાથે અન્નયા પાંડે અને ટાઈગર શ્રાફ પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરમાં રિલીજ થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

બજાર જેવું બર્ગર ઘરે જ બનાવો, ફોલો કરો આ રેસીપી, બર્ગરનો સ્વાદ બાળકો ખુશ કરશે.

રોજ 1 ચમચી મધ તમારા શરીરને બનાવશે સ્ટ્રોંગ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું?

Homemade Night Cream For Oily Skin: ઑયલી સ્કિન પર લગાવો આ નાઈટ ક્રીમ જાણો ઘરે કેવી રીતે કરવુ તૈયાર

વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વિશેષ - આત્મહત્યાના વિચાર આવે તો શુ કરવુ ? ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર

30 દિવસ સુધી દરરોજ ખાવ એક કેળું, સુધરી જશે પેટની હાલત અને અનેક રોગો થશે દૂર

આગળનો લેખ
Show comments